Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

survey

પોરબંદર પાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં એસપી કચેરી પ્રથમ ક્રમે વિજેતા

પોરબંદરના નગરપાલીકા  દ્વારા સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાનું આયોજન સરકારી કચેરી, હોટેલ, હોસ્પીટલ, શાળા માટે કરવામાં આવ્યું હતું. જેમાં  જુદા જુદા પ્રકારના માપદંડોના આધારે ચકાસણી  બાદ વિજેતાઓને

આગળ વાંચો...

પોરબંદર થી માધવપુર સુધી ના દરિયામાં પણ ડોલ્ફિન અંગે સર્વે કરવા માંગ

હાલ માં ઓખા અને દ્વારકા વિસ્તાર માં ડોલ્ફિન અંગે સર્વેક્ષણ અને ગણતરી ચાલી રહી છે. ત્યારે તેમાં પોરબંદર થી માધવપુર સુધીના દરિયાઈ વિસ્તાર નો પણ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાના ૫૬ ગામોનો “સ્વામિત્વ યોજના” હેઠળ સમાવેશ કરાયો:આંબારામા સહિત ત્રણ ગામોમાં માપણીની શરૂઆત

પોરબંદર જિલ્લાના ૫૬ ગામોનો “સ્વામિત્વ યોજના” હેઠળ સમાવેશ કરાયો કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણથી ગામડાઓ સુવિધા સંપન્ન થઇ રહ્યા છે.ગામેગામે સ્થાવર મિલકત પરત્વે

આગળ વાંચો...

ગ્રામ વિકાસ મંત્રાલય દિલ્હીની ટીમે પોરબંદર જિલ્લાની મુલકાત લીધી:બરડીયા ગામે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ અંતર્ગત થયેલ સર્વેની કામગીરીની ચકાસણી કરાઈ

પોરબંદર સમગ્ર દેશમાં સ્વચ્છતાની પહેલ માટે સરકાર દ્રારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.સ્વચ્છતાને ફરજ સમજી સ્વચ્છતા જાળવવા માટે સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨

આગળ વાંચો...

મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાત અભિયાનને સાર્થક કરવા પોરબંદર જિલ્લામા ૧૮૦ થી વધુ આશા વર્કર બહેનોને તાલીમ અપાઇ

પોરબંદર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાતની ઝુંબેશનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જે સંદર્ભે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા

આગળ વાંચો...

ખરાબ હવામાન હોવાનું જણાવી વધુ એક વખત પોરબંદરની બોટો પરત બોલાવવામાં આવતા રોષ

પોરબંદર વધુ એક વખત પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાનું જણાવી દરિયા માં રહેલી બોટો પરત બોલાવી લેવા સૂચના

આગળ વાંચો...

પોરબંદર માં ફિશિંગ બોટો પરત બોલાવતા થયેલ નુકશાની નો સર્વે કરાવવા માંગ

પોરબંદર પોરબંદર માં ફિશિંગ સીઝન દરમ્યાન અનેક વખત બોટો ને પરત બોલાવવામાં આવે છે.આથી આ અંગે થયેલ નુકશાન નો સર્વે કરાવવા માંગ ઉઠી છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં સમૃદ્ધ પરિવારો ના ૨૭૭૮ લોકો ને એનએફએસએ માંથી દુર કરાયા:૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએ માં સમાવેશ કરાયો

પોરબંદર પોરબંદર જીલ્લા માં પુરવઠા વિભાગ દ્વારા સર્વે હાથ ધરી સમૃદ્ધ પરિવાર ના ૨૭૭૮ લોકોને એનએફએસએ માંથી દુર કરાયા હતા.જયારે ૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએમાં

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં કમોસમી વરસાદથી પાક ને નુકશાન અંગે સર્વે શરુ:પાક ના રક્ષણ માટે ખેતીવાડી અધિકારી દ્વારા અપાઈ ઉપયોગી માહિતી

પોરબંદર પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલ પાક નુકશાન અંગે સર્વે કામગીરી હાથ ધરાઈ છે.ગ્રામસેવકો ની ટીમ દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર

આગળ વાંચો...

video:પોરબંદર પંથક માં એક થી બે ઇંચ કમોસમી વરસાદ ના કારણે પાક ને નુકશાન:કૃષિ મંત્રી એ સર્વે અંગે આદેશ આપ્યો

પોરબંદર પોરબંદર જીલ્લા માં એક થી બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.જેના કારણે ચણા,ધાણા,જીરું સહિતના પાકો ને નુકશાન થયું છે.આથી પોરબંદર ની મુલાકાતે આવેલ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે