પોરબંદર માં વધુ એક વેપારી યુવાન નો આપઘાત:પંદર દિવસ માં બે પ્રતિષ્ઠિત વેપારી સહીત ત્રણ યુવાઓના આપઘાતના પગલે રઘુવંશી સમાજ માં અરેરાટી
પોરબંદર ના રેસ્ટોરન્ટ સંચાલક નો બિલેશ્વર નજીક નદી માંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર ના રેલ્વે સ્ટેશન