Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

sinh

પોરબંદર ના બરડા માં સિંહ દ્વારા બે માસ માં માલધારીઓ ના દસ પશુઓ નું મારણ

માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી બરડા ડુંગર માં આવેલ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે. આથી માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરવા માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ

આગળ વાંચો...

બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ થાય તો કોઈ વાંધો ન હોવાનો પોરબંદર ના સાંસદ નો ખુલાસો

પોરબંદર ના સાંસદે બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ બંધ રાખવા લખેલા પત્ર નો વિવાદ ઉઠતા સિંહ નો વસવાટ થાય તો પોતાને કોઈ વાંધો ન

આગળ વાંચો...

પોરબંદર ના બરડામાં સિંહનો વસવાટ બંધ રાખવા સાંસદે ભલામણ કરતા વિવાદ

પોરબંદરના સાંસદે વનમંત્રીને ભલામણ કરીને બરડાડુંગરમાં સિંહોનો વસવાટ કરવાનો પ્રોજેકટ પડતો મુકવા માંગ કરી છે. ત્યારે તેની સામે સિંહપ્રેમી યુવાને આક્રોશ વ્યકત કરીને જણાવ્યું છે

આગળ વાંચો...

વન વિભાગ પોરબંદર આવી ચડેલા સિંહને પકડી સ્થળાંતર નહીં કરે તો ત્રણ ગામના લોકો વન વિભાગ ની કચેરી એ નાખશે ધામા

પોરબંદર નજીકના રતનપર અને ઓડદર સહિત ઇન્દિરાનગર વિસ્તાર સુધીમાં સિંહે અનેક પશુઓના શિકાર કર્યા છતાં વન વિભાગ દ્વારા સિંહનું સ્થળાંતર કરવા કાર્યવાહી થતી નથી. ત્યારે

આગળ વાંચો...

પોરબંદર ના ઓડદર નજીક સિંહે પડાવ નાખ્યો હોવાથી તે વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગૌશાળા નું શહેર માં સ્થળાંતર ની માંગ

પોરબંદર ના ઓડદર નજીક પાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે તે વિસ્તાર માં છેલ્લા એક માસ થી સિંહે પડાવ નાખ્યો હોવાથી ગૌશાળા ના પશુઓ ની સલામતીને

આગળ વાંચો...

પ્રોજેક્ટ લાયન અંતર્ગત પોરબંદરના બરડા અભયારણ્ય માં આવેલ લાયન જીનપુલ સેન્ટર નો વ્યાપ વધારાશે

પોરબંદર પોરબંદર ના બરડા અભયારણ્ય માં આવેલ સાત વીરડા નેસ ખાતે ૨૦૧૪ થી કાર્યરત લાયન જીનપુલ સેન્ટર નો વ્યાપ વધારવામાં આવશે. તાજેતર માં કેન્દ્રીય વન

આગળ વાંચો...

પોરબંદરના બરડા ડુંગર વિસ્તાર માં વન વિભાગે વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી

પોરબંદર પોરબંદર ના બરડા ડુંગર અને જંગલ વિસ્તાર માં હાલ ની કાળઝાળ ગરમી માં વન્યજીવો ને પીવાના પાણી ની સમસ્યા ઉભી ન થાય તે માટે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે