Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

shradhanjali

પોરબંદર માં મહેર શિરોમણી પુ.માલદેવબાપુ ની ૫૮ મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ

પોરબંદર માં મહેર શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર ના સીમર ગામે શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ અપાઈ

ઝારેરા ગામના ખેડૂત પુત્ર દિલીપભાઈ સાત વર્ષ પહેલા સીઆરપીએફ માં જોડાયા અને ત્યારબાદ તેઓ હાલમાં કોબ્રા કમાન્ડો તરીકે ઓરિસ્સામાં ફરજ બજાવતા હતા તે દરમિયાન માતૃભૂમિ

આગળ વાંચો...

પોરબંદર ના મહેર શિરોમણી માલદેવ બાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમિતે આંત્રોલી ગામે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની ૫૭મી પુણ્યતિથી નિમિતે ઘેડ વિસ્તારના આંત્રોલી ગામ ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન

આગળ વાંચો...

video:કિશન ભરવાડ હત્યા મામલે પોરબંદર માં વિવિધ સંગઠનો દ્વારા બાઈક રેલી કાઢી કલેકટર ને આવેદન પાઠવાયું

પોરબંદર પોરબંદર ખાતે ધંધુકા કિશન ભરવાડ ની હત્યા મામલે વિવિધ સંગઠનો દ્વ્રારા વિશાળ બાઈક રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને કડક કાર્યવાહી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે