રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે ‘મનોસંવાદ’ અંતર્ગત ‘આત્મહત્યા’ અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું
પોરબંદર સરકારી વિનયન કોલેજ,રાણાવાવના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘મનોસંવાદ’ અંતર્ગત ‘આત્મહત્યા: આધુનિક યુગની જટિલ સમસ્યા’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી.આ શોર્ટ ફિલ્મમાં સમાજમાં સતત