પોરબંદરમાં ૫ વર્ષના બાળકથી લઈને ૭૭ વર્ષના વૃદ્ધ દ્વારા હનુમાન ચાલીસાનું કંઠસ્થ ગાન કરાયું
પોરબંદર ના સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન ચાલીસા કંઠસ્થ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૪ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. પોરબંદરમાં હનુમાનજયંતિની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં