Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

sanskruti performing art

પોરબંદર માં ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ સમૂહમાં કર્યું શ્રીમદ ભગવત ગીતાનું પઠન

પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું

આગળ વાંચો...

પોરબંદર ના કલાકારો એ હૈદરાબાદ ખાતે ગુજરાતની લોક સંસ્કૃતિ ઉજાગર કરી

હૈદ્રાબાદ ખાતે યોજવામાં આવેલ ક્રાફ્ટ મેલામાં પોરબંદરના કલાકારો એ ગુજરાતની લોકનૃત્ય સંસ્કૃતિ ઉજાગર કરી ગરબા, ટીપ્પણી, હુડો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા.જેમાં મહાત્મા

આગળ વાંચો...

સાંસ્કૃતિક અમૃતયાત્રા અંતર્ગત પોરબંદર ની બે સંસ્થાઓની કળા રાજ્ય ના ૭૫ શહેરો માં પ્રદર્શિત થશે

પોરબંદર રાજ્યના ૭૫ શહેરો માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક અમૃતયાત્રા અંતર્ગત પોરબંદર ની બે સંસ્થાઓ ની કળા પ્રદર્શિત થશે ગુજરાત ના ૭૫

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે