Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

sanman samaroh

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદરનો યુવાન જે.સી.આઈ.નો રાષ્ટ્રીય ખજાનચી બનતા સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદરમાં નવીબંદર ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં નવીબંદર ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવા અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવા અપીલ કરવામાં

આગળ વાંચો...

પોરબંદર માં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન યોજાયું

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સર્વોદય મંડળ પોરબંદર દ્રારા રક્ષાબંધનના પાવન અને પવિત્ર પર્વ નિમિત્તે જ્ઞાતિના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરના ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ ખાતે તેજસ્વી

આગળ વાંચો...

રાણાવાવમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

રાણાવાવ લોહાણા મહાજનના ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.  પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ લોહાણા મહાજન રાણાવાવ અને સંલગ્ન તમામ સંસ્થાઓના ઉપક્રમે  રઘુવંશી

આગળ વાંચો...

પોરબંદર માં પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર યુવાન ને બિરદાવવામાં આવ્યો

ગુજરાત ગૌણ સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલી Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન ઉર્તિણ થવા બદલ ભાવેશભાઇ રાજશીભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ હતું. પોરબંદરના ભાગોળે આવેલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો

સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત

આગળ વાંચો...

પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાની ના પરિવારજનો નો સન્માન સમારોહ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્રતા સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે વિશિષ્ટ સારસ્વતો નું ત્રણ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરાયું:૩૩ શિક્ષકો ને પણ શિલ્ડ સર્ટીફીકેટ આપી બિરદાવવામાં આવ્યા

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ

આગળ વાંચો...

રાજકોટ ખાતે મહેર સમાજના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

પોરબંદર પંથકનો મહેર સમાજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું પ્રમાણ પણ ખૂબજ વધ્યું હોવાથી મહેર સમાજના યુવક યુવતીઓ સરકારી

આગળ વાંચો...

પોરબંદરના સેવાભાવિ મહિલા તબીબનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે થયું સન્માન

પોરબંદરના જાણીતા સેવાભાવિ તબીબ ડો.સુરેખાબેન શાહનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે પ.પુ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક

આગળ વાંચો...

પોરબંદરમાં અકસ્માત સમયે લોકોના જીવ બચાવનાર શહેરીજનો અને કર્મચારીઓનું અભિવાદન

પોરબંદરમાં અકસ્માત સમયે લોકોના જીવ બચાવનાર શહેરીજનો અને કર્મચારીઓનું અભિવાદન થયું હતું. ગાંધીનગર ખાતે અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યકિતઓને ‘ગોલ્ડન અવર માં હોસ્પીટલ-ટ્રોમા કેર સેન્ટરમાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે