Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ration shop

video:તા ૧ જુન થી અનાજ વિતરણ ની જાહેરાત કર્યા બાદ પોરબંદર માં સસ્તા અનાજની દુકાનો માં અનાજ ન ફાળવતા લોકો ને ધક્કા

પોરબંદર રાજ્ય સરકાર દ્વારા 1 જુનથી સસ્તા અનાજની દુકાનેથી ગ્રાહકોને અનાજ વિતરણ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે પરંતુ પોરબંદર માં હજુ આ અંગે દુકાનદારો માટે

આગળ વાંચો...

video:પોરબંદર માં માસ પૂર્ણ થવા આવ્યો છતાં સસ્તા અનાજ ની દુકાને અનાજ વિતરણ ન થતા ગ્રાહકોનો હોબાળો:મહિલાઓ વિફરી

પોરબંદર પોરબંદરના ઝુરીબાગમાં શેરી. નં 13મા સસ્તા અનાજની દુકાને ચાલુ માસ નું અનાજ હજુ સુધી વિતરણ ન કરવામાં આવતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.વારંવાર ધક્કો ખવડાવી

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લાની ૧૬૨ સસ્તા અનાજ ની દુકાનો એ બંધ પાળ્યો:જાણો કારણ

પોરબંદર કોરોના માં અવસાન પામેલા સસ્તા અનાજ ના દુકાનદારો ને સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી.જેના વિરોધ માં રાજ્યભર ના સસ્તા અનાજ ના દુકાનદારો એ

આગળ વાંચો...

video:પોરબંદર ના ભાટિયા બજાર માં સસ્તા અનાજ ની દુકાનમાં અનાજ ઓછુ અપાતું હોવાનું જણાવી સ્થાનિકો દ્વારા હોબાળો

પોરબંદર પોરબંદરના ભાટીયા બજાર વિસ્તારમાં કેશવ સ્કૂલની સામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદો ઉઠી હતી.જેના કારણે અહીં સ્થાનિકો એ હોબાળો મચાવી ઉચ્ચકક્ષાએ

આગળ વાંચો...

video:પોરબંદર માં સસ્તા અનાજ નાં દુકાન ધારકો દ્વારા ઓપરેટર ,સહાયક નો પગાર આપવા માંગ

પોરબંદર પોરબંદર માં સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા કમિશનમાં વધારો કરાતા ખુશી વ્યક્ત કરાઈ છે.સાથોસાથ ઓપરેટર,સહાયકનો પગાર આપવા માંગ કરી છે. રાજ્ય સરકારે સસ્તા અનાજના

આગળ વાંચો...

video:પોરબંદર નાં અમીપુર ગામે સસ્તા અનાજ ની દુકાન માં સડેલા અનાજ નું વિતરણ:કોંગ્રેસ દ્વારા જનતા રેડ

પોરબંદર પોરબંદર જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં સડેલા અને પશુ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ થતું હોવાની કોંગ્રેસ ની રજૂઆત બાદ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં સમૃદ્ધ પરિવારો ના ૨૭૭૮ લોકો ને એનએફએસએ માંથી દુર કરાયા:૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએ માં સમાવેશ કરાયો

પોરબંદર પોરબંદર જીલ્લા માં પુરવઠા વિભાગ દ્વારા સર્વે હાથ ધરી સમૃદ્ધ પરિવાર ના ૨૭૭૮ લોકોને એનએફએસએ માંથી દુર કરાયા હતા.જયારે ૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએમાં

આગળ વાંચો...

video:પોરબંદર ના સુભાષનગર વિસ્તાર મા રહેતા ગરીબો ની તંત્ર દ્વારા મશ્કરી:પશુઓ પણ ન ખાય તેવા અનાજ નું રાશનકાર્ડ ધારકો ને વિતરણ:પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

પોરબંદર પોરબંદર ના સુભાસનગર વિસ્તાર મા આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવતા સ્થાનિકો મા ભારે રોષ જોવા મળે છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે