Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

rastrapati

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજે માધવપુર લોકમેળાનો શુભારંભ:ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

પોરબંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ

આગળ વાંચો...

માધવપુર ના મેળા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આગળ વાંચો...

video:માધવપુર ઘેડ ખાતે આયોજિત લોકમેળા માં દેશભરના ૨૧૭ કલાકારો ચાર દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે:જાણો ચાર દિવસીય કાર્યક્રમની સંપૂર્ણ વિગત

પોરબંદર માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત

આગળ વાંચો...

video:માધવપુર ના મેળા માં દરરોજ થશે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ:૧૨૦૦૦ લોકો ની બેઠક વ્યવસ્થા:૨૦૦ સ્ટોલ પર ફૂડઝોન અને હસ્તકલા ની વસ્તુઓ નું થશે વેચાણ:જાણો મેળા અંગે ની તમામ વિગત

પોરબંદર માધવપુર માં યોજાનાર મેળા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મેળા માં રાષ્ટ્રપતિ ઉપરાંત આઠ રાજ્યો ના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. માધવપુર ખાતે આગામી તા.૧૦

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે