Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

rameshbhai dhaduk

પોરબંદર માં વોટર સપ્લાય પ્રોજેક્ટ અમૃત-૨ હેઠળ ૧૦૫ કરોડ ની રકમ મંજુર:શહેરની પીવાના પાણી ની સમસ્યા નિવારવા અનેક પ્રોજેક્ટ હાથ ધરાશે

પોરબંદર–છાંયા નગરપાલિકાના જુદાજુદા વોર્ડમાં પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે પાણીને લગતા અનેકવિધ કામો હાથ ધરી વોટર સપ્લાયનું નેટવર્ક અપડેટ કરવું ખૂબ જ જરૂરી હોવાનું

આગળ વાંચો...

પોરબંદરમાં રવિવારે વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં રવિવારે સાંસદ પરિવાર દ્વારા વૈષ્ણવ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા વૈષ્ણવોને અપીલ થઇ છે. પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર

આગળ વાંચો...

પોરબંદરના સાંદિપની ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના સાંદિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આગળ વાંચો...

બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ થાય તો કોઈ વાંધો ન હોવાનો પોરબંદર ના સાંસદ નો ખુલાસો

પોરબંદર ના સાંસદે બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ બંધ રાખવા લખેલા પત્ર નો વિવાદ ઉઠતા સિંહ નો વસવાટ થાય તો પોતાને કોઈ વાંધો ન

આગળ વાંચો...

પોરબંદર ના બરડામાં સિંહનો વસવાટ બંધ રાખવા સાંસદે ભલામણ કરતા વિવાદ

પોરબંદરના સાંસદે વનમંત્રીને ભલામણ કરીને બરડાડુંગરમાં સિંહોનો વસવાટ કરવાનો પ્રોજેકટ પડતો મુકવા માંગ કરી છે. ત્યારે તેની સામે સિંહપ્રેમી યુવાને આક્રોશ વ્યકત કરીને જણાવ્યું છે

આગળ વાંચો...

પોરબંદર ના અસ્માવતી ઘાટ પાસે રેતી કાઢવાની કામગીરી શરુ થતા બોટોની અવરજવર માં પડતી તકલીફ દુર થશે

પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ રેતીનાં ભરાવાથી બંધ થવાથી બોટોની અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેને લઇને ખારવા

આગળ વાંચો...

રાણાવાવ ના કેરાળા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો જિલ્લા કક્ષાનો પ્રારંભ

રાણાવાવ ના કેરાળા ગામે થી સુજલામ સુફલામ જળ અભિયાન નો જીલ્લા કક્ષા નો પ્રારંભ કરાયો છે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ નો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના

આગળ વાંચો...

video:પોરબંદર દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરુ:અઠવાડિયા માં ચાર દિવસ ૭૮ સીટર વિમાન ઉડાન ભરશે

પોરબંદર પોરબંદર દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરુ થઇ છે ૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ચાર દિવસ ઉડાન ભરશે. તાજેતર માં કોરોના કાળ ના બે વર્ષ બાદ

આગળ વાંચો...

પોરબંદર દિલ્હી વચ્ચે ૨૭ એપ્રિલ થી ફ્લાઈટ શરુ થશે:જાણો ફ્લાઈટના સમય સહિતની વિગત

પોરબંદર પોરબંદર દિલ્હી વચ્ચે આગામી ૨૭ એપ્રિલ થી વિમાનીસેવા શરુ થશે.૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ત્રણ દિવસ ઉડાન ભરશે. તાજેતર માં કોરોના કાળ ના બે

આગળ વાંચો...

પોરબંદર માં યોજાયેલ જિલ્લા કક્ષા ના ગરીબ કલ્યાણ મેળામાં ૧૩૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૯૦ હજાર રકમની સહાય/કિટ્સ વિતરણ કરાઇ

પોરબંદર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં લાભાર્થીઓને સહાય/કિટ્સ વિતરણ કરાઇ હતી. જિલ્લામાં ફૂલ ૧3૦૦થી

આગળ વાંચો...

પોરબંદર ખાતે ‘‘આર.બી.એસ.કે. વાહનો‘‘ નો ફલેગ ઓફ કાર્યક્રમ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામા ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી તથા જિલ્લાપ્રભારી મંત્રીના વરદ્હસ્તે પોરબંદર જીલ્લાના ૧૦ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) વાહનોનો ફલેગ ઓફ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે