Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

purvatha vibhag

પોરબંદર જિલ્લાની સસ્તા ભાવની અનાજની દુકાનો તા.૨૧ ફેબ્રુઆરીથી સવારે 8 થી રાત્રે 8 સુધી અનાજ વિતરણ કરાશે

પોરબંદર જિલ્લાનો ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જે કોન્ટ્રાક્ટરને અપાયો હતો. તેના પર એફઆઇઆર દાખલ થયેલ હોવાથી સરકાર દ્વારા ઝડપી

આગળ વાંચો...

પોરબંદર ખાતે પુરવઠા રાજ્ય મંત્રી ની ઉપસ્થિતિ માં જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકો સુરક્ષા વિભાગના ગુજરાત રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાજાવાલા હોલ પોરબંદર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક

આગળ વાંચો...

પોરબંદર ના રેસ્ટોરન્ટ અને ડાઈનીંગ હોલ માંથી એક ડઝન ઘરવપરાશના ગેસ સીલીન્ડર ઝડપાયા

પોરબંદર પોરબંદર શહેર ખાતે મામલતદાર,પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાસ માટે વપરાતા ગેસના સીલિંડર રેસ્ટોરન્ટમાથી જપ્ત કરી

આગળ વાંચો...

video:પોરબંદર માં માસ પૂર્ણ થવા આવ્યો છતાં સસ્તા અનાજ ની દુકાને અનાજ વિતરણ ન થતા ગ્રાહકોનો હોબાળો:મહિલાઓ વિફરી

પોરબંદર પોરબંદરના ઝુરીબાગમાં શેરી. નં 13મા સસ્તા અનાજની દુકાને ચાલુ માસ નું અનાજ હજુ સુધી વિતરણ ન કરવામાં આવતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.વારંવાર ધક્કો ખવડાવી

આગળ વાંચો...

video:પોરબંદર નાં અમીપુર ગામે સસ્તા અનાજ ની દુકાન માં સડેલા અનાજ નું વિતરણ:કોંગ્રેસ દ્વારા જનતા રેડ

પોરબંદર પોરબંદર જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં સડેલા અને પશુ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ થતું હોવાની કોંગ્રેસ ની રજૂઆત બાદ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં સમૃદ્ધ પરિવારો ના ૨૭૭૮ લોકો ને એનએફએસએ માંથી દુર કરાયા:૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએ માં સમાવેશ કરાયો

પોરબંદર પોરબંદર જીલ્લા માં પુરવઠા વિભાગ દ્વારા સર્વે હાથ ધરી સમૃદ્ધ પરિવાર ના ૨૭૭૮ લોકોને એનએફએસએ માંથી દુર કરાયા હતા.જયારે ૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએમાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે