પૂજ્ય માલદેવબાપુની પુણ્યતિથી નિમીતે પોરબંદર નજીક આવેલ પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે
પોરબંદર ના મહેર શિરોમણી માલદેવબાપુની ૫૭ મી પુણ્યતીથી નિમીતે ગોઢાણા નજીક પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર માં મહેર સમાજને સામાજિક અને