Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

punyatithi

પૂજ્ય માલદેવબાપુની પુણ્યતિથી નિમીતે પોરબંદર નજીક આવેલ પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે

પોરબંદર ના મહેર શિરોમણી માલદેવબાપુની ૫૭ મી પુણ્યતીથી નિમીતે ગોઢાણા નજીક પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર માં મહેર સમાજને સામાજિક અને

આગળ વાંચો...

પોરબંદરમાં આવતીકાલે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે.

પોરબંદર પોરબંદરમાં શનિવારે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે. પૂજય સંત ભકતરાજ શ્રીલાલાબાપાનો ૮૧મો પુણ્યતિથી મહોત્સવ પોરબંદરના આંગણે સંવત ૨૦૭૮ના ચૈત્ર વદ સાતમને શનિવાર તા. ૨૩-૪-૨૨ના

આગળ વાંચો...

રાણાવાવ ખાતે સંત શિરોમણી શ્રી જલારામબાપા ની પુણ્યતિથિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

પોરબંદર રાણાવાવ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં નાત જમણ,મહાઆરતી,સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાણાવાવ

આગળ વાંચો...

૭૭ વરસ પહેલા ૨૬ ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે પોરબંદર અને લીમડી સ્ટેટ માં હતો શોકમય માહોલ:તહેવારો ની ઉજવણી પણ થઇ હતી રદ:જાણો કારણ

પોરબંદર પોરબંદર ના યુવા સંશોધક નિશાંત બઢે આપેલ માહિતી મુજબ આજથી ૭૭ વર્ષ પહેલા આજના દિવસ તા ૨૬ ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે ધનતેરસ હોવાથી તેની

આગળ વાંચો...

પોરબંદર શહેર ને આગવી ઓળખ અપાવનાર પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીની આજે 41 મી પુણ્યતિથી

પોરબંદર પોરબંદર શહેર ને આગવી ઓળખ અપાવનાર અને પોરબંદરના રાજાશાહી યુગના સૂર્યને અસ્ત થતા જોનારા અંતિમ રાજવી પ્રજાવત્સલ  મહારાણા નટવરસિંહજીની આજે 41 મી પુણ્યતિથી છે.ત્યારે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે