Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

pravasan

પોરબંદર માં વિશાળ ગાંધી પ્રતિમા સ્થાપવાથી પ્રવાસન ને મળશે વેગ:જીલ્લાનો ઔદ્યોગિક, શૈક્ષણિક, પર્યટન ક્ષેત્રે વિકાસ કરવા મહત્વ ના સૂચનો કરાયા

અરબી સમુદ્રના કિનારે આવેલા રાજ્યના છેવાડાના જિલ્લા પોરબંદરમાં અનેક પર્યટનસ્થળો હોવા છતાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો નથી. તે ઉપરાંત ઔદ્યોગિક, શૈક્ષણિક અને વેપારધંધા ક્ષેત્રે પણ

આગળ વાંચો...

રાણાવાવ ની જાંબુવંતી ગુફાના વિકાસ માટે પ્રવાસન મંત્રી ને રજૂઆત

રાણાવાવની જાંબુવતી ગુફાના વિકાસ માટે વન અને પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જાંબુવંતીની ગુફાના વિકાસ માટે વન અને પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા

આગળ વાંચો...

video:વેકેશન શરુ થતા જ પોરબંદર ના પ્રવાસન સ્થળો એ પ્રવાસીઓ ની સંખ્યા વધી:ચોપાટી,સુદામા મંદિર,કિર્તીમંદિર ખાતે પ્રવાસીઓ ની ભીડ

પોરબંદર વેકશનની શરૂઆત થતા પોરબંદરમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ચોપાટી,કિર્તીમંદિર ,સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના

આગળ વાંચો...

પોરબંદર ના પ્રવાસ શોખીનો થઈ જાવ તૈયાર: હવે ક્રુઝ ની મજા લેવા માટે વિદેશ જવાની જરૂર નથી : દિવથી મુંબઈ ક્રુઝ સેવા શરૂ

પોરબંદર પોરબંદરવાસીઓ પ્રવાસના શોખીન છે. ભારતના જોવાલાયક રમણીય સ્થળો ઉપરાંત વિદેશોમાં પણ ફરવા જનારો વર્ગ પોરબંદર માં બહોળા પ્રમાણમાં છે. ખાસ કરીને દિવ અને મુંબઈ

આગળ વાંચો...

Exclusive :સૌરાષ્ટ્ર ના પ્રથમ રીવરફ્રન્ટ પોરબંદર ના અસ્માવતી રીવરફન્ટ નું ટૂંક સમય માં લોકાર્પણ :સૌરાષ્ટ્ર ના જાજરમાન નઝરાણા સમાન રીવરફ્રન્ટ ની સુવિધા અંગે જાણો રસપ્રદ માહિતી અને ડ્રોન કેમેરા થી લીધેલ રમણીય નઝારો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર પોરબંદરના ઘુઘવતા સાગરકિનારે પ્રવાસીઓ અને પ્રજાજનો માટે ચોપાટીનું નવનિર્માણ થયું છે. સાથોસાથ પ્રવાસનને વેગ આપવા અમદાવાદ-સાબરમતીમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલો છે, એ જ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે