પોરબંદરમાં વૈવાહિક વિવાદોના નિકાલ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોકઅદાલત શરૂ થશે:જાણો સંપૂર્ણ વિગત
પોરબંદરમાં વૈવાહિક વિવાદોના નિકાલ માટે પ્રીલીટીગેશન લોકઅદાલત શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંળના પેટ્રોન ઇન ચીફ સુનીતા અગ્રવાલ