Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

navyug vidhyalay

પોરબંદરના નવયુગ વિદ્યાલય ના ૭૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ:સ્થાપક ના સ્મૃતિ ખંડનું અનાવરણ પણ કરાયું

પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા

આગળ વાંચો...

પોરબંદર ની શાળા માં કોરોના સ્ટડી લોસ ઘટાડવા એક્સ્ટ્રા વર્ગો નું આયોજન

પોરબંદર ના નવયુગ વિદ્યાલયના શિક્ષકો દ્વારા કોરોના સ્ટડી લોસ ઘટાડવા એકસ્ટ્રા વર્ગો દ્વારા સઘન શિક્ષણ નું આયોજન કરાયું છે. પોરબંદર શહેરની જૂની અને સુવિખ્યાત નવયુગ

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલયના નવીનીકરણની કામગીરી પૂર્ણતાના આરે:ભાઈશ્રી ના હસ્તે થશે લોકાર્પણ

પોરબંદરના ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયનું નવીનીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે સંપૂર્ણપણે કામ સંપન્ન થઇ જશે એટલે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નૂતન લોકાર્પણ

આગળ વાંચો...

પોરબંદર માં શાળા ના શિક્ષકોએ ફંડ એકત્ર કરી વિદ્યાર્થીઓ માટે વધુ 5 કોમ્પ્યુટર વસાવ્યા

નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર ની શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વોટર કુલર અને ફિલ્ટર નું દાન

પોરબંદર ની નવયુગ વિદ્યાલય શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બે પીવાના પાણીના કૂલર અને ફીલ્ટર પ્લાનનું દાન આપવામાં આવ્યું છે પોરબંદર શહેરની જૂની તેમજ કવિ સ્વ.શ્રી

આગળ વાંચો...

પોરબંદર માં નવયુગ એલુમની એસોસીએશનના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઇ

પોરબંદર પોરબંદરમાં નવયુગ એલુમની એસોસીએશનના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઇ હતી.જેમાં સમારકામનું અવલોકન કર્યા બાદ અન્ય વિભાગના નવીનીકરણ માટે પણ ચર્ચા થઈ હતી. પોરબંદર શહેરની જુની

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા નું ૧૨ સાયન્સ નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર:શ્રમિક મહિલાના પુત્ર એ ૯૫.૬૩ ટકા સાથે એ -2 ગ્રેડ માં સ્થાન મેળવ્યું

પોરબંદર પોરબંદર માં ધો ૧૨ સાયન્સ ની પરીક્ષા નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો ૧૨

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં બોર્ડ ની પરીક્ષા નો શાંતિપૂર્ણ પ્રારંભ:ધો ૧૨ કોમર્સ માં ૧ કોપીકેસ

પોરબંદર પોરબંદર જીલ્લામાં ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ નો શાંતિપૂર્ણ વાતાવરણમાંનો પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન યોજાયું

પોરબંદર પોરબંદરઃ નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલયના જર્જરિત થયેલા વર્ગો અને બિલ્ડીગના ચાલી રહેલા નવીનીકરણ ના સંદર્ભે પોરબંદરની નવયુગ વિધાલયના ભૂતપૂર્વ વિધાર્થીઓનું ઉત્સાહભેર સ્નેહમિલન

આગળ વાંચો...

પોરબંદર ખાતે નવયુગ વિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન યોજાશે:આયોજન ને લઇ ને બેઠક મળી

પોરબંદર પોરબંદર ખાતે નવયુગ વિદ્યાલય ના ચાલી રહેલ નવીનીકરણના અભિયાન અંતર્ગત આગામી તા. ૨૦/૩/૨૨ ના રવિવારે નવયુગના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં ૧૯૦ શિક્ષકો ની ઘટ વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરુ:પ્રથમ દિવસે ૭૫ ટકા થી વધુ હાજરી

પોરબંદર પોરબંદર જીલ્લા માં કોરોના ની ત્રીજી લહેર બાદ આજ થી પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયું છે.ત્યારે વિદ્યાર્થીઓ માં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હતો.જો કે જીલ્લા

આગળ વાંચો...

video:પોરબંદરની નવયુગ વિદ્યાલય શાળા નો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૪૫ લાખ ના ખર્ચે નવીનીકરણ નો પ્રારંભ

પોરબંદર પોરબંદરની નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત અને શતાબ્દિ વટાવી ચૂકેલી શહેરની સુપ્રસિદ્ધ અને કવિ સ્વ.દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિધાલયનાં નવીનીકરણનો ભૂતપૂર્વ વિધાર્થી એસોશીએશન દ્વારા ઉત્સાહભેર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે