Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

mukhyamantri

જેતપુર ના ઉદ્યોગો નું પાણી પોરબંદર ના દરિયામાં જ ઠાલવાશે:સીનીયર સીટીઝનની રજૂઆત બાદ તંત્ર નો જવાબ

પોરબંદર ના સીનીયર સીટીઝન ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જેતપુર ના ઉદ્યોગો નું પાણી શુદ્ધ કરી ને પોરબંદર નજીક ના દરિયામાં જ ઠાલવવામાં આવશે તેવો જવાબ

આગળ વાંચો...

મત્સ્યોધોગ નિયામક દ્વારા પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારોને થતી હેરાનગતિ અંગે મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ કરાઈ

પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય

આગળ વાંચો...

પોરબંદર સહીત રાજ્યભર ના માચ્છીમારોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવા સમાજ માં ખુશી

માચ્છીમારોના અનેક પડતા પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવાસમાજ ખુશખુશાલ બન્યો હતો. અને પોરબંદરમાં સાગરપુત્રોને મદદરૂપ બનનાર રાજયસરકારનો ખાસ આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ

આગળ વાંચો...

ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

આગળ વાંચો...

કુદરતી આફતો વખતે ધરતીપુત્રો ને અપાય તે રીતે સાગર પુત્રો ને પણ સહાય આપવા પોરબંદર ખારવા સમાજ ના અગ્રણી ની રજૂઆત

પોરબંદર સહીત રાજ્યભર માં ફિશિંગ સીઝન ના પ્રારંભે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ ના કારણે માછીમારો ની સ્થિતિ કફોડી બની છે. આથી વળતર ચુકવવા મુખ્યમંત્રી

આગળ વાંચો...

પોરબંદર માં આવતીકાલે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાશે:સુદામા ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન

પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય

આગળ વાંચો...

પોરબંદરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે બોટએસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત

પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતાના નવા નવા કાળા કાયદાઓ માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે તેવી દહેશત સેવી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર

આગળ વાંચો...

video:જેતપુરનું કેમીકલયુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાની યોજના રદ કરવા મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર જેતપુર નું કેમિકલ યુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાના બદલે રેડીયેશન ટેકનોલોજી થી ટ્રીટ કરી પુનઃ વપરાશ કરવા સેવ પોરબંદર સી કમિટી ના

આગળ વાંચો...

પોરબંદરમાં ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે થયેલ કેસ પરત ખેંચવા રજૂઆત:વાણોટ દ્વારા મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ને રજૂઆત

પોરબંદર પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી

આગળ વાંચો...

પોરબંદર ના માછીમારો ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ની મુખ્યમંત્રી ની ખાત્રી:વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રાણપ્રશ્નોનો થશે નિકાલ

પોરબંદર પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

આગળ વાંચો...

માધવપુર ના મેળા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

આગળ વાંચો...

video:માધવપુર ઘેડ ખાતે આયોજિત લોકમેળા માં દેશભરના ૨૧૭ કલાકારો ચાર દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે:જાણો ચાર દિવસીય કાર્યક્રમની સંપૂર્ણ વિગત

પોરબંદર માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે