Wednesday, April 24, 2024

|| तुम रक्षक काहू को डरना ||

madhavpur fair

બાપોદર ગામે સીમ વિસ્તાર માં નર્મદાની મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ ૪ દિવસ થી લીક:ખેતર માં પાણી ભરાયા:તંત્ર હજુ મેળા માં વ્યસ્ત

રાણાવાવ ના બાપોદર ગામે નર્મદા ની મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ ૪ દિવસ થી લીક થવા છતાં સમારકામ હાથ ન ધરવામાં આવતા ખેતર માં પાણી ભરાયા

આગળ વાંચો...

માધવપુર ના મેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું બેફામ વેચાણ

માધવપુર ના મેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું બેફામ વેચાણ થઇ રહ્યું છે ત્યારે ફૂડ વિભાગ માત્ર ચેકિંગ ના ફોટો સેશન કરાવી સંતોષ માની

આગળ વાંચો...

માધવપુરના મેળામાં 7 ડીવાયએસપી સહિત ૧૨૦૦ નો પોલિસ સ્ટાફ સતત ખડેપગે:મેળામાં લોકોની સારવાર માટે કામચલાઉ દવાખાના ઉભા કરાયા

માધવપુર ના મેળા માં ૧૨૦૦ થી વધુ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ કોઈ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે

આગળ વાંચો...

માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ યોજાશે:ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોનો જંગ જામશે

માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન થનાર છે. માધવપુરના મેળામાં રળિયામણા બીચ ઉપર રમતોની રંગત જામશે. પોરબંદરના માધવપુર ખાતે દર

આગળ વાંચો...

માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા વાસી અને અખાદ્ય પદાર્થ વેચનારા સામે શું પગલા લેવાશે?

પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૭ એપ્રિલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે

આગળ વાંચો...

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહિરના કાર્યક્રમો યોજાશે

માધવપુર ના મેળા ની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે મેળા ને લઇ ને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી મેળા માં આ વખતે

આગળ વાંચો...

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત

આગળ વાંચો...

માધવપુર ના મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના ખાણીપીણીના અને અન્ય આઠ સ્ટોલ તેમજ સ્થાનિક અને રાજ્યકક્ષાના મળીને ૨૫૦ સ્ટોલ ઉભા કરાશે:એસી ડોમ ની પણ વ્યવસ્થા થશે

માધવપુર ના મેળાના આયોજન અને તૈયારી માટે અધિકારીઓ એ મેળા ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

આગળ વાંચો...

સંસ્કૃતિ, સમૃધ્ધિ અને સાધુ સાધુતા જયાં છલકાય છે તેવો માધવપુરનો મેળો આ વર્ષે પણ બનશે આકર્ષણનુ કેન્દ્રબિંદુ:ખાસ અહેવાલ

ચાલુ વર્ષે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતા વચ્ચે પણ માધવપુરના રાષ્ટ્રીયકક્ષના લોકમેળાને સફળ બનાવવા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. ત્યારે સંસ્કૃતિ, સમૃધ્ધિ અને

આગળ વાંચો...

પોરબંદર માં મતદાનના દિવસે અને માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા કલેકટર દ્વારા સુચના

પોરબંદર માં આગામી સમય માં યોજાનાર ચૂંટણી તેમજ માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની ઓ ના

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે તા ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી ભાતીગળ લોકમેળો યોજાશે:જાણો આયોજન ને લઇ ને તંત્ર ની શું છે તૈયારી

માધવપુર ઘેડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળા ને લઇ ને તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં ૨૯ સમિતિઓ ની રચના કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં

આગળ વાંચો...

માધવપુર ના મેળા માં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવા અરુણાચલ-આસામ સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો નું પોરબંદરમાં આગમન

પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદર આવી પહોંચી છે. જેમાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે