Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

machhimar

પોરબંદર માં માછીમારો ને તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે અયોગ્ય દબાણ ન કરવા રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે જેના કારણે બોટ માલિકો સહીત માછીમારો ઘણા વર્ષો થી આર્થીક કટોકટી માં મુકાઈ ગયા છે ખાસ

આગળ વાંચો...

માછીમારો ના અધિકારો માટે ઇન્ડીયન વેસ્ટ કોસ્ટ ફીશરમેન ફેડરેશન ની સ્થાપના:ગેરકાયદે ફિશિંગ સામે આઈપીસી ની કલમો માં સુધારો કરી કડક કાયદો બનાવવા માંગ

દમણ ખાતે મહારાષ્ટ્ર ,ગુજરાત,દમણ અને દીવ ના માછીમાર સંગઠનો ની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

આગળ વાંચો...

અંતે પાકિસ્તાનની જેલમાંથી પોરબંદર સહીત ગુજરાતના માછીમારો મુક્ત

પાકિસ્તાન ની વિવિધ જેલ માં બંધ ગુજરાત ના ૧૯૮ માછીમારો અંતે મુક્ત થયા છે. તો બીજી તરફ માછીમારો ની સાથે એક ભારતીય નાગરિક પણ મુક્ત

આગળ વાંચો...

પોરબંદર માં માછીમારોના ડીઝલના ભાવ ના પ્રશ્ને ઉચ્ચ કક્ષા એ રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ સહકારી મંડળી સંચાલિત પંપોને આપવામાં આવતા ડીઝલમાં રીટેઈલ આઉટલેટ અને ફીશરીઝ આઉટલેટના ભાવ એક સરખા રાખવામાં રજૂઆત કરવામાં આવી છે. હંમેશા માછીમારોના

આગળ વાંચો...

પાકિસ્તાન જેલમાં સબડતા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારોને મુક્ત કરવા રાજ્યસભા ના સાંસદ ની રજૂઆત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય સંકુલ 2 ખાતે આવેલ તાપી હોલમાં ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા

આગળ વાંચો...

પોરબંદરમાં માછીમારોને વધુ માછલા પકડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સમજ અપાઈ

દરિયાઇ પ્રદૂષણ વધી રહ્યું છે. તે સિવાય પણ અન્ય અનેક કારણોને લીધે પોરબંદરનો માછીમારી ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે. તેથી માછીમારોને વધુ માછલા પકડવા માટે

આગળ વાંચો...

ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત

પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

આગળ વાંચો...

પોરબંદર માં પીલાણામાં ગેરકાયદેસર માછીમારી કરતા પાંચ ઝડપાયા:એસઓજી દ્વારા કરાઈ કાર્યવાહી

પોરબંદર પોરબંદર માં ફિશરીઝ કચેરી માં નોંધણી કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે પીલાણામાં માછીમારી કરતા પાંચ શખ્સો ને એસઓજી ની ટીમે ઝડપી લીધા છે પોરબંદર પોલીસ

આગળ વાંચો...

video:કેન્દ્રીય મંત્રી દ્વારા પોરબંદર ખાતે સાગર પરિક્રમા ના પ્રથમ ચરણ નું સમાપન કરાયું:પાલા ના ચોક ખાતે સભા યોજાઈ

પોરબંદર કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરા ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના

આગળ વાંચો...

પોરબંદર બોટ એસોસિએશન ની બેઠક માં માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ:વર્તમાન પ્રમુખ ને બે વર્ષ માટે પ્રમુખ તરીકે જવાબદારી સોપાઈ

પોરબંદર તા. ૧૯/૦૨/૨૦૨૨ નાં રોજ પોરબંદર ખારવાવાડ ખાતે સાગર ભુવન હોલ માં બંદર નાં અગત્યના પ્રશ્નો બાબતે શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ વાણોટ પવનભાઈ શિયાળ

આગળ વાંચો...

પાક મરીન દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટો અને ૩૦ માછીમારો ના અપહરણ

પોરબંદર પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે

આગળ વાંચો...

પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે

પોરબંદર પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે