પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો
પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ