Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

khetivadi kacheri

પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે મગફળી પાકમાં સફેદ જીવાતનો ઉપદ્રવ અટકાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર

પોરબંદર જિલ્લાના ખેડૂતોને મગફળી પાકમાં સફેદ ઘૈણ જીવાતનું સંકલિત નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્રારા જરૂરી પગલા લેવા ખેડૂતોને ભલામણ કરાય છે. સંકલિત નિયંત્રણ

આગળ વાંચો...

પોરબંદર ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૧૧૭૫૨૫ હેક્ટર માં શિયાળુ પાક નું વાવેતર કરાયું:ગત વર્ષ ની સરખામણી ૩૩૧૦ હેક્ટર નો ઘટાડો

પોરબંદર જીલ્લા માં ૧૧૭૫૨૫ હેક્ટર માં શિયાળુ પાક નું વાવેતર કરાયું છે. ગત વર્ષ ની સરખામણી એ વાવેતર માં ૩૩૧૦ હેક્ટર નો ઘટાડો થયો છે.

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાના બાકી રહેલ ૨૮,૦૮૨ ખેડુતોને વહેલી તકે ફરજીયાત ઈ કેવાયસી કરવા અપીલ કરાઈ

પોરબંદર જીલ્લા માં પ્રધાનમંત્રી કિશાન યોજના નો લાભ મેળવવા જીલ્લા માં બાકી રહેલા ૨૮.૦૮૨ ખેડૂતો ને ફરજીયાત ઈકેવાયસી કરવા અપીલ કરાઈ છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન

આગળ વાંચો...

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પાત્રતા ધરાવાતા બાકી રહેલા પોરબંદર જિલ્લાના ખેડૂત પરિવારો લાભ લઇ શકશે

પોરબંદર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પાત્રતા ધરાવાતા બાકી રહેલા પોરબંદર જિલ્લાના ખેડૂત કુટુંબોને લાભ મળી શકે છે.પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજના વિશે જાણકારી

આગળ વાંચો...

ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ:પોરબંદર જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય માટે તા. ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

પોરબંદર ગુજરાત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ મારફત ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓના વિવિધ ઘટકોની ઓનલાઇન અરજી કરવા માટે તા. ૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨

આગળ વાંચો...

પોરબંદર માં સ્માર્ટફોન યોજના માટે ૪૬૦ ખેડૂતો દ્વારા અરજી:૧૨૦ ખેડૂતો ને મળશે લાભ

પોરબંદર પોરબંદર જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટેની સરકારી યોજના માટે જીલ્લા ના 62 હજાર ખેડૂત માંથી 460 ખેડૂતે અરજી કરી હતી.જેમાંથી 120 ખેડૂતોને લાભ મળશે.લાભાર્થી

આગળ વાંચો...

video:પોરબંદર પંથક માં એક થી બે ઇંચ કમોસમી વરસાદ ના કારણે પાક ને નુકશાન:કૃષિ મંત્રી એ સર્વે અંગે આદેશ આપ્યો

પોરબંદર પોરબંદર જીલ્લા માં એક થી બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.જેના કારણે ચણા,ધાણા,જીરું સહિતના પાકો ને નુકશાન થયું છે.આથી પોરબંદર ની મુલાકાતે આવેલ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે