Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

khadi bhandar

પોરબંદરના ખાદી ભવન સામે વઢવાણ ના શ્રમિક પરિવારો દ્વારા બે દિવસીય ધરણા:જાણો કારણ

પોરબંદરના ખાદીભવન સામે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક પરિવારોના વણાટકામના પૈસા ન અપાયા હોવાના આક્ષેપ આ પરિવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જો કે ખાદી ભવન ના ટ્રસ્ટી

આગળ વાંચો...

video:પોરબંદર માં ખાદીના રૂમાલ પર બનાવાયેલ કંકોત્રી બની આકર્ષણ નું કેન્દ્ર

પોરબંદર પોરબંદર માં પાંચ દાયકા થી ખાદી ભંડાર સાથે જોડાયેલા પરિવારે તેના પૌત્ર ની જનોઈ પ્રસંગે ખાદીના રૂમાલમાં કંકોત્રી બનાવી ખાદી ઉદ્યોગને વેગ મળે તે

આગળ વાંચો...

પોરબંદર ની મુખ્ય બજાર માં વરસાદી પાણી ભરાવા ની ત્રીસ વર્ષ જૂની સમસ્યા નો આવશે અંત

પોરબંદર પોરબંદરની મુખ્ય બજાર ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક અને સુદામાચોક સહિતના વિસ્તાર માં છેલ્લા ત્રીસેક વર્ષ થી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.જે અંગે

આગળ વાંચો...

video:પોરબંદર ખાદીભવન નાં ટ્રસ્ટીઓ આજે કિર્તીમંદિર ખાતે મહાત્મા ગાંધીને આવેદન પાઠવશે:જાણો કારણ

પોરબંદર સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દેતા વળતર આપવાની માંગ સાથે પોરબંદર ખાદી ભવન નાં મંત્રી દ્વારા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં આવેદનપત્ર

આગળ વાંચો...

video:સરકારે ખાદી ના વેચાણ પર વળતર ન આપતા પોરબંદર ખાદી ભંડારને ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

પોરબંદર સરકાર દ્વારા પોરબંદર ના ખાદી ભંડાર ને વેચાણ પર વળતર ન ચુકવતા ખાદી ભંડાર ને છેલ્લા ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે