Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

jivdayapremi

પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

પોરબંદર ના ખાપટ ગામે ગૌશાળામાં 6 ગૌધન ના મોત ના આક્ષેપ

પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન

આગળ વાંચો...

આજે વિજયાદશમી:જયારે પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદરમાં ૮૦૦ પશુઓને અપાઇ વેકસીન:૪૯ પશુઓ ને આઈસોલેટ કરાયા:8 ના મોત

પોરબંદર પોરબંદર શહેરમાં માલિકીના અને રસ્તે રઝળતા પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ કાબુમાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં ૪૯ પશુઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.જયારે સાતના મોત થયા

આગળ વાંચો...

video:પોરબંદર ના ખાપટ વિસ્તાર માં આખલા પર જલદ પ્રવાહી ફેંકવા અંગે દંપતી સામે પોલીસ ફરિયાદ

પોરબંદર પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતી એ આખલા પર જલદ પ્રવાહી ફેંકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં શ્રીભગવાનના મંદિર પાછળ રહેતા અને નગરપાલિકાના પાણી

આગળ વાંચો...

video:પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ઘુસી શ્વાનો દ્વારા વધુ એક કુંજ પક્ષીનો શિકાર:પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી

પોરબંદર પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ઘુસણખોરી કરી શ્વાનો દ્વારા વધુ એક કુંજ પક્ષી નો શિકાર કર્યો છે.જેને લઇ ને પક્ષીપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળે છે.

આગળ વાંચો...

video:પોરબંદર ની ચોપાટી ખાતે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે સેવાયજ્ઞ

પોરબંદર હાલ ઉનાળા દરમ્યાન કાળઝાળ ગરમી પડી રહી છે.ભારે ઉકળાટ વચ્ચે લોકો ઠંડાપીણા પીને ઠંડક મેળવી રહયા છે. ત્યારે પોરબંદર ની ચોપાટી ખાતે વર્ષો થી

આગળ વાંચો...

video:પોરબંદર માં દરવાજા મૂકી પેક કરી દેવામાં આવેલા માર્ગો ખુલ્લા કરાશે:પ્રાદેશિક કમિશ્નર કચેરી ના અધિકારી ની સુચના

પોરબંદર પોરબંદર માં અનેક વિસ્તારો માં શેરી – ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેઇટ મૂકી રસ્તા બંધ કરાયા છે.જે અંગે જીવદયાપ્રેમી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે