Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

jail mukti

પાક કબ્જાની બોટો અને માછીમારોની મુક્તિ માટે પોરબંદર ના માછીમાર આગેવાનો દ્વારા વિદેશમંત્રીને રજૂઆત

પોરબંદરના માચ્છીમાર આગેવાનોએ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ પાક કબ્જાની બોટો અને માચ્છીમારોને મુકત કરાવવા વિદેશમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી

આગળ વાંચો...

પાકિસ્તાન જેલ માંથી ૨૦ ભારતીય માછીમારોએ મુક્તિ નો શ્વાસ લીધો:હજુ પણ ૫૦૦ થી વધુ ભારતીય માછીમારો પાક જેલ માં

પોરબંદર પાકિસ્તાન ની જેલ માં રહેલા ૨૦ ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં

આગળ વાંચો...

પોરબંદરની ખાસ જેલમાંથી 16 કેદીઓ વચગાળાના જામીન પર મુક્ત

પોરબંદર કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ પોરબંદર ખાસ જેલ માંથી 16 કેદીઓ ને બે માસ નાં વચગાળા નાં જામીન પર મુક્ત કરાયા છે ગુજરાતમાં

આગળ વાંચો...

પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે

પોરબંદર પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે