પાક કબ્જાની બોટો અને માછીમારોની મુક્તિ માટે પોરબંદર ના માછીમાર આગેવાનો દ્વારા વિદેશમંત્રીને રજૂઆત
પોરબંદરના માચ્છીમાર આગેવાનોએ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ પાક કબ્જાની બોટો અને માચ્છીમારોને મુકત કરાવવા વિદેશમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી