પોરબંદર માં માત્ર ૫૬.૩૭ ટકા લોકો એ જ કોરોના વેક્સીન નો પ્રીકોશન ડોઝ લીધો:વહેલીતકે ડોઝ લઇ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ
ચીન માં ફરીથી કોરોના એ તબાહી મચાવી છે. જેના પગલે સરકાર પણ સતર્ક બની છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકો કોરોના પ્રીકોશન ડોઝ લેવામાં બેદરકારી દાખવી