Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

boat apharan

પાક કબ્જાની બોટો અને માછીમારોની મુક્તિ માટે પોરબંદર ના માછીમાર આગેવાનો દ્વારા વિદેશમંત્રીને રજૂઆત

પોરબંદરના માચ્છીમાર આગેવાનોએ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ પાક કબ્જાની બોટો અને માચ્છીમારોને મુકત કરાવવા વિદેશમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી

આગળ વાંચો...

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની બોટોના માલિકો ને આર્થિક સહાય આપવા માંગ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને

આગળ વાંચો...

પાક મરીન દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને સરકાર ની યોજના માં અગ્રતા આપવા પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનર દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને ખાસ કિસ્સા માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તથા બ્લુ રેવલ્યુશન સ્કીમ અંતર્ગત ડીપ સી

આગળ વાંચો...

પાક મરીન દ્વારા બોટ અપહરણ ના વધતા જતા બનાવો ને લઇ ને પોરબંદર અને ઓખા કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ બંદરો એ માછીમારો સાથે બેઠક યોજાઈ

પોરબંદર તાજેતર માં પાક મરીન દ્વારા સૌરાષ્ટ્ર ની બોટોના અપહરણ ના બનાવો માં વધારો થયો છે.જેને લઇ ને કોસ્ટગાર્ડના ઓખા અને પોરબંદર હેડક્વાર્ટર દ્વારા વિવિધ

આગળ વાંચો...

પાક મરીન દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટો અને ૩૦ માછીમારો ના અપહરણ

પોરબંદર પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે

આગળ વાંચો...

પાક મરીન સિક્યુરિટી દ્વારા ઓખાની વધુ બે બોટો સાથે ૧૨ ખલાસીઓ ના અપહરણ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ઓખા ની વધુ બે બોટ સાથે ૧૨ માછીમારો ના અપહરણ કરાયા છે.અપહરણ ને પગલે માછીમારો માં રોષ જોવા મળે

આગળ વાંચો...

પાક મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ:એક બોટ પોરબંદર ની અને એક ઓખા ની

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો

આગળ વાંચો...

પાકિસ્તાન મરીન દ્વારા ઓખાની બોટ નું ત્રણ ખલાસી સાથે અપહરણ:પાંચ ખલાસી ને છોડી મુકતા પોરબંદર લવાયા

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ઓખાની બોટ નું 8 ખલાસીઓ સાથે અપહરણ કર્યા બાદ પાંચ ખલાસીઓ ને મુક્ત કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પોરબંદર લાવવામાં આવ્યા

આગળ વાંચો...

પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે

પોરબંદર પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે