Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

bileshvar

પોરબંદરના શિવભક્ત રાજવીએ કરાવ્યું હતું અનેક શિવમંદિરનું નિર્માણ અને જીર્ણોધાર:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ

આગળ વાંચો...

પોરબંદરમાં કેસર કેરીની સૌથી ઊંચા ભાવ રૂ ૫૦૧ ની કિલો ના ભાવે હરરાજી:ગુલાબના ફૂલ અને પેંડા વહેચી કેરી ના વધામણા કરાયા

પોરબંદર યાર્ડ ખાતે વધુ એક વખત ભર શિયાળે કેસર કેરી નું આગમન થતા વેપારીઓ દ્વારા તેના ગુલાબ ના ફૂલ અને પેંડા વહેચી વધામણા કરાયા હતા.

આગળ વાંચો...

પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે જાણો પોરબંદર ના બરડા ડુંગર ની ગોદ માં આવેલ બિલનાથ મહાદેવના મંદિર વિશે

સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેકવિધ શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહેશ્વરના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં જ રહે છે. અને તે

આગળ વાંચો...

પોરબંદરના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયા બાદ કેરીઓ નું આંગણવાડીઓમાં પ્રસાદી રૂપે વિતરણ કરાયું

પોરબંદર પોરબંદર ના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયો હતો ત્યાર બાદ આ કેરી રાણાવાવ તાલુકા

આગળ વાંચો...

video:પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી નું આગમન:પ્રથમ દિવસે હરરાજી માં ૩૨૫ રૂ કિલો ના ભાવે વેચાઈ

પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીનું આગમન થયું હતું.પ્રથમ દિવસે હરરાજી માં ૩૨૫ રૂ કિલો ના ભાવે કેરી નું વેચાણ થયું હતું.ઉત્પાદન ઓછુ

આગળ વાંચો...

રાણાવાવના ફોદાળા ડેમ નજીક આવેલ સરકારી જમીન પર લેન્ડ ગ્રેબિંગ અંગે બિલેશ્વરના 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદર રાણાવાવ ના ફોદાળા ડેમ નજીક આવેલ જમીન પર ૨૩ વર્ષ થી પેશકદમી કરી વાવેતર કરવા અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે