video:પોરબંદર માં મહાશિવરાત્રી દરમ્યાન એસટી દ્વારા દ્વારકા જુનાગઢ માટે ખાસ બસો દોડાવાશે
પોરબંદર જુનાગઢ ખાતે મહાશિવરાત્રી નો મેળો યોજાશે.ત્યારે પોરબંદર એસટી વિભાગ દ્વારા તા ૨૫ થી ૧ માર્ચ સુધી દ્વારકા અને જુનાગઢ માટે ખાસ બસો દોડાવવામાં આવશે.
You cannot copy the content of this page.