Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

arogya vibhag

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગના પટાવાળાને નોકરી પર લેવાનો કેસ લેબર કોર્ટ દ્વારા રદ

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગના પટ્ટાવાળાને નોકરી પર લેવાનો કેસ લેબરકોર્ટે રદ કર્યો છે. પોરબંદર જિલ્લાના આરોગ્ય અધિકારી સામે તેના વિભાગના પટાવાળા હરદાસ જેઠા પાંડાવદરા એ

આગળ વાંચો...

પોરબંદર માં ૧૮ વર્ષ થી ઓછી વયના લોકો ને તમાકુ ન વેચવા અંગે ના બોર્ડ ન મુકનાર 10 વેપારીઓ દંડાયા

પોરબંદર માં ૧૮ વર્ષ થી ઓછી વય ના લોકો ને તમાકુ નું વેચાણ ન કરવા અંગે ના બોર્ડ ન મુકનાર 10 વેપારીઓ ને તંત્ર દ્વારા

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે ૪ કરોડના ખર્ચે નિર્મિત ૩૦ બેડની ક્ષમતા વાળા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૦૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતા વાળુ અદ્યતન

આગળ વાંચો...

પોરબંદરના મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ખાતે અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા  નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય

આગળ વાંચો...

પોરબંદર માં આરોગ્યલક્ષી યોજનાઓની સમિક્ષા બેઠકમાં હેલ્થનુ વિઝન પોરબંદર@-૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવવા નિર્ણય લેવાયો

પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માનાં અધ્યક્ષ સ્થાને આરોગ્યલક્ષી યોજનાઓની સમિક્ષા બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ગર્વનીંગ બોડી, મેટરનલ ડેથ એન્ડ ચાઇલ્ડ ડેથ, ડીસ્ટ્રીકટ ટી.બી. ફોરમ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા જાગૃતિ માટે આજ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કામાં ૧૮ ગામોમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટીતંત્ર દ્વારા આજે તા ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કા માં ૧૮ ગામો માં લોકજાગૃતિ ના કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં દર્દીઓએ અગાઉ ની સારવાર ના કાગળો સાથે ન રાખવા પડે તે માટે ૧.૭૫ લાખ આભા કાર્ડ તૈયાર:3 લાખ નો ટાર્ગેટ

પોરબંદર જીલ્લા માં આરોગ્ય વિભાગ દ્વારા આભા કાર્ડ ની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે. અત્યાર સુધી માં ૧.૭૫ લાખ કાર્ડ કાઢવામાં આવ્યા છે. જયારે

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા ને વધુ એક ધન્વન્તરી રથ ફાળવતા રથ કુતિયાણા ખાતે કાર્યરત રહેશે

પોરબંદર જીલ્લા ને વધુ એક ધન્વન્તરી રથ ફાળવવામાં આવતા જીલ્લા પંચાયત કચેરી ખાતે થી તેનું પ્રસ્થાન કરાવવામ આવ્યું હતું. ગુજરાત સરકાર દ્રારા પોરબંદર જિલ્લાને વધુ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં દસ માસ માં ૫૫ બાળકો ને હ્રદયની,૧૪ ને કીડની અને 5 બાળકો ને કેન્સર સહીત ૯૨ બાળકો માં ગંભીર બીમારી સામે આવી

પોરબંદર જીલ્લા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા દસ માસ માં ૮૯ હજાર બાળકોના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૯૨

આગળ વાંચો...

પોરબંદરમાં પંદર દિવસ માં ઓરી ના ૪ કેસ સામે આવ્યા:૪ ના રીપોર્ટ બાકી

પોરબંદર શહેર માં છેલ્લા પંદર દિવસ માં ઓરી ના ૭ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાં ૪ ના રીપોર્ટ પોઝીટીવ અને 2 ના રીપોર્ટ બાકી

આગળ વાંચો...

રાણાવાવ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નો ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

રાણાવાવ ખાતે આયુષ મેળા ૨૦૨૩ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેનો ૩૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. ગુજરાત સરકાર ના

આગળ વાંચો...

પોરબંદર માં સોનોગ્રાફી દ્વારા જાતીય પરીક્ષણ કરતા કલીનીકો સામે થશે કડક કાર્યવાહી

પોરબંદર માં પીએનડીટી એક્ટ હેઠળની જીલ્લા સલાહકાર સમિતિ ની બેઠક મળી હતી.જેમાં સોનોગ્રાફી દ્વારા જાતીય પરીક્ષણ કરતા કલીનીકો સામે કડક કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ કરાઈ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે