Tag: antimyatra
પોરબંદર
પોરબંદર નજીક હાઇવે પર સુરક્ષા એજન્સીના જવાન ની કાર અડફેટે ગાય નું મોત થતા ગાયની અંતિમયાત્રા કાઢી વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરાયા હતા.અને તેના અસ્થી નું જવાન દ્વારા હરિદ્વાર ખાતે વિર્સજન કરાશે.
ગાય ને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અભિયાન ચાલી રહ્યું...
પોરબંદર
શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના પુત્ર તેમજ શાંત, સરળ, સૌમ્ય અને સૌજન્યશીલ સ્વભાવના પ્રતિક સમા શ્રી ધીરેન્દ્રભાઈ મહેતાનું ટૂંકી માંદગી બાદ મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલ માં દુઃખદ અવસાન થતા મહેતા તથા આર્ય કન્યા ગુરુકુળ પરિવાર અને તેઓશ્રીના બહોળા ચાહક...
પોરબંદર
પોરબંદર નજીક ના રતનપર ગામે આવેલ જયશ્રીરામ શાંતિધામ આશ્રમ ખાતે વરસો થી ભજન માં પોતાનું જીવન સમર્પિત કરનાર સંત શ્રી દેવાભગત વૈકુંઠધામ નિવાસી થતા ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા માં ગ્રામજનો અને ભક્તો...