Tag: annkshetra
પોરબંદર
પોરબંદરમાં કથાકાર જીવણ ભગત સંચાલિત ભગવતી હરતું ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.છાયા સ્વસ્તિક પાર્ક ખાતેથી શુદ્ધ ભોજન બનાવવામાં આવે છે.અને દરરોજ બપોરે રીક્ષા મારફત આ ભોજન છાયા,સત્યનારાયણ મંદિર, ભૂતનાથ મંદિર વિસ્તાર,એસટી વિસ્તાર,સુદામા મંદિર વિસ્તાર,ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર,રેલવે સ્ટેશન...
પોરબંદર
પોરબંદર માં વરસો સુધી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સબંધીઓ ને હાથે રોટલા ઘડી અને ખવડાવનાર સ્વ રસીકબાપા રોટલાવાળા ના ટ્રસ્ટ દ્વારા વરસો થી પોરબંદર ના લોકમેળા દરમ્યાન અન્નક્ષેત્ર નો અનેરો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. દર વરસ ની...