Tag: anaj
પોરબંદર
પોરબંદર માં સરકાર દ્વારા ગરીબો ને વિનામૂલ્યે અપાતું અનાજ રોકડ અને પ્લાસ્ટિક કન્ટેઈનર ની લાલચ આપી ખરીદી ના કૌભાંડ નો જીલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા પર્દાફાશ કરી આ અંગે તંત્ર અને પોલીસ ને જાણ કરતા તંત્ર એ આગળ ની...
પોરબંદર
પોરબંદર માર્કેટિંગ યાર્ડ માં અનાજ વિભાગ નો આજ થી પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે માત્ર ૧૩ ખેડૂતો પોતાની ખેત પેદાશ નું વેચાણ કરવા માટે આવ્યા હતા જેમાં સૌથી વધુ ઘઉં નું વેચાણ થયું હતું માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી...
પોરબંદર
પોરબંદર મા આજ થી એન એફ એસ એ કાર્ડ ધારકો ને સરકાર દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ શરુ કરાયું છે પરંતુ અનેક પરિવારો એવા છે જેઓ નબળા વર્ગ ના હોવા છતાં તેમની પાસે એન એફ એસ એ કાર્ડ નથી આથી...
પોરબંદર
કોરોના વાઇરસ કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્રારા જાહેર રાષ્ટ્રવ્યાપી લોક ડાઉનના કારણે NFSA તથા અંત્યોદય કાર્ડ ધારક ગરીબ પરિવારોને રાજ્ય સરકારે ૧ એપ્રિલથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું સસ્તા અનાજ ની દુકાનોથી વિનામૂલ્યે મળી વિતરણ કરાશે તેવી જાહેરાત...
પોરબંદર
પોરબંદર ના સુભાસનગર વિસ્તાર મા આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવતા સ્થાનિકો મા ભારે રોષ જોવા મળે છે. આ અંગે સ્થાનિકોએ પોરબંદર ટાઈમ્સ નો સંપર્ક કરતા પોરબંદર ટાઈમ્સ ની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર...
પોરબંદર
રાણાવાવ શહેર માં છેલા કેટલાક સમય થી રેશનકાર્ડ ધારકો ને નબળી ગુણવતા ની ચણાદાળ નું વિતરણ થતું હોવાની ફરિયાદ ના આધારે ગઈ કાલે શહેર કોંગ્રેસ પ્રમુખે રાણાવાવ ખાતે આવેલ પુરવઠા વિભાગ ના ગોડાઉન માં જનતા રેડ કરતા તમામ જથ્થો...
પોરબંદર
ચોમાસામાં વરસાદ ઓછો પડવાના કારણે હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે એક ટકનું ભોજન પણ ન મેળવી શકતા જરૂરિયાતમંદ પરિવારો માટે કપરો સમય હોય છે. ત્યારે જિલ્લાના ફટાણા ગામમાં NRI દંપતી અને અન્ય સાત સુખી સંપન્ન લોકોએ ગામના...
પોરબંદર
પોરબંદર ના દેગામ ખાતે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના ગોડાઉન માં આજે પોરબંદર ની મહેર શક્તીસેના દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યા માં સડેલા ઘઉં અને ખાંડ નો જથ્થો મળી આવ્યો હતો.જનતા રેડ ના...