Tag: admission
પોરબંદર
પોરબંદર જિલ્લામાં આરટીઇ અંતર્ગત એડમીશન અંગે ૩૦ માર્ચ થી પ્રર્ક્રિયા શરુ થશે અને 11 એપ્રિલ સુધી એનલાઈન અરજી કરી શકાશે.
પોરબંદર માં નબળા અને વંચિત જૂથના બાળકો ને આરટીઇ હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 મા વિનામૂલ્યે પ્રવેશ માટે પ્રક્રિયા શરુ...
પોરબંદર
ધો 10 માં વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવાના કારણે ધો ૧૧ માં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયા છે.જે અંગે એન એસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને વર્ગો વધારી તમામ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા રજૂઆત...
પોરબંદર
છેલ્લા એક વર્ષથી Covid19 ને કારણે કોલેજમા શિક્ષણકાર્ય સદંતર બંધ હતું,હાલ એક વર્ષ પછી કોલેજો ફરી COVID ના નિયમોને આધીન ચાલુ કરવામાં આવી છે.જેમા ગયા વર્ષે ધોરણ-૧૨ મા સરકાર દ્વારા તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું.જેમણે કારણે તમામ વિધાર્થીઓ...
પોરબંદર
કોરોના ના કારણે તથા ખાનગી શાળાઓ ની મસમોટી ફી અને મનમાની થી કંટાળી અનેક વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે.ત્યારે પોરબંદર જીલ્લા માં બે વરસ માં 1932 વિદ્યાર્થીઓ એ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ માં એડમીશન લીધું છે.
કોરોનામાં વાલીઓની...
પોરબંદર
પોરબંદર જીલ્લા એનએસ યુ આઈ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે.કે આર ટી ઈ ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફેબ્રુઆરી થી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે,જૂનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય...
પોરબંદર
Rte act 2009ની કલમ 12.1.(c) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે rte પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૧૦/૦૯/૨૦૨૦ નાં રોજ જાહેર કરવામાંઆવ્યો હતો.
જેમાં રાજ્યમાં આશરે ૭૫,૬૨૯...
પોરબંદર
પોરબંદરના બ્રહ્મદેવ સમાજના કાર્યકર્તાઓએ શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ધોરણ 1માં પ્રવેશ માટે આર.ટી.ઇ માં ઈડબ્લ્યુ એસ ક્વોટાનો સમાવેશ કરવામાં નથી આવ્યો. ઈડબ્લ્યુ એસ ક્વોટામાં બ્રાહ્મણ, લોહાણા, સોની, પટેલ, વાણીયા જેવી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારની...
પોરબંદર
ગુજરાત સરકાર બાળકોનાં શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ માટે ગુજરાતનાં દરેક ગામડે પ્રાથમિક શાળા,સીમશાળાઓ કાર્યરત છે. જેમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો શિક્ષણ આપે છે. આમ છતા ખાનગી શાળાઓની જાહેરાતો અને ઉંચી ફી ચૂકવવાથી શારૂ...