Tag: achary devvrat
પોરબંદર
પોરબંદર ના સાંદીપની હરિમંદિર ખાતે ચાલી રહેલા ૧૪ માં પાટોત્સવ દરમ્યાન આજે રાજ્યપાલ ના હસ્તે આતિથ્ય ભવન નું ઉદ્ઘાટન કરાયું હતું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોરબંદરના સાંદીપની શ્રીહરિ મંદિર પાટોત્સવ ૨૦૨૦ માં ઉપસ્થિત રહીને ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં આશ્રમમાં નિર્માણ...
પોરબંદર
ગાંધી ભુમિ પોરબંદરની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે કિર્તી મંદિર, આર્ય કન્યા ગુરૂકુળ અને સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી.
કિર્તીમંદિર ખાતે ગાંધી જન્મ સ્થળ અને પૂ. મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા સંગ્રહ સ્થાનની તલ સ્પર્શી વિગતો રાજ્યપાલએ...