Tag: abhyarany
પોરબંદર
પોરબંદર ના બરડા અભયારણ્ય માં સિંહો ના જતન અને સંવર્ધન માટે બનાવાયેલ લાયન જીનપુલ સેન્ટર માં વધુ એક સિંહ અને સિંહણ ની જોડી લાવવામાં આવશે.વન વિભાગ ના વર્તુળ માંથી પોરબંદર ટાઈમ્સ ને મળતી માહિતી મુજબ લગભગ એક અઠવાડિયા માં...
પોરબંદર
પોરબંદર વન વિભાગે ભાણવડ પોલીસ અને દેવભૂમિ દ્વારકા ના વહીવટીતંત્ર ને સાથે રાખી અને બરડા અભયારણ્ય પાસે બિન અનામત વીડી માં ચાલતી ગેરકાયદેસર ખાણ પર દરોડો પાડ્યો હતો જો કે દરોડા દરમ્યાન ખનીજ માફિયા નાસી છુટ્યા હતા તંત્ર એ...
પોરબંદર
પોરબંદર ના બરડા અભયારણ્ય માં બે દિવસ પહેલા સરિતા નામની સિંહણે બે બચ્ચાઓને જન્મ આપ્યો હતો જે બચ્ચા ના તેની માતા એ ફેરવતી વખતે વધુ દબાણ આપતા ઈજા ના કારણે મોત થયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે જેને...
પોરબંદર
સિંહોની પ્રજાતિને બચાવવા અને તેમનું જતન અને સંવર્ધન કરવા માટે ગુજરાતમાં જ અન્ય સ્થળે સિંહોના રહેઠાણ માટે રાજય ના વનવિભાગનું આયોજન હોવાથી જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા, જેમાં સરિતા નામની સિંહણે બે બચ્ચાઓને જન્મ...