પોરબંદર ખાતે કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો
પોરબંદર
પોરબંદરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધ્યાર્થીઓ માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કેરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ...
પોરબંદર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં થોડા કલાકો માં જ ૩૧૫ બોટલ...
પોરબંદર
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં ગણતરી ની કલાકો માં જ ૩૧૫ બોટલ રક્ત એકત્ર થયું હતું.
પોરબંદર શહેર યુવા ભાજપ દ્વારા...
પોરબંદર માં ડોક્ટર્સ ડે નિમિતે ડોકટરો નું સન્માન કરાયું:૩૦ થી વધુ તબીબો ને બિરદાવાયા
પોરબંદર
ડોક્ટર્સ ડે નિમિત્તે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇનરવ્હીલ ક્લબના સહયોગથી ડોક્ટર્સ ના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર...
લાયન્સ ક્લબ પોરબંદર ની 2021-22 વર્ષ ની અંતીમ પારિવારીક મીટીંગ નું આયોજન કરાયું
પોરબંદર
તારીખ ૨૫/૬/૨૦૨૨ ના શનીવાર ના રોજ બિરલા હોલ ખાતે લાયન વર્ષ ૨૦૨૨-૨૩ ની છેલ્લી જનરલ પારિવારિક જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રમુખ પંકજ...
પોરબંદર ના મહિલાને નાસિક ખાતે પ્રતિભાશાળી મહિલા એવોર્ડ એનાયત
પોરબંદર
નાસિક ખાતે આયોજિત લોહાણા મહાપરીષદ ની કારોબારી સભા દરમ્યાન પોરબંદર ના મહિલા ને પ્રતિભાશાળી મહિલા નો એવોર્ડ એનાયત કર્યો હતો.
અખિલ વિશ્વ શ્રી લોહાણા મહાપરિષદ...
પોરબંદર ખાતે આત્મનિર્ભર મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થાપન દ્વારા સેમીનાર યોજાયો
પોરબંદર
શ્રી સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહઉધોગ સંસ્થાપન દ્વારા તા. ૧૬-૦૬-૨૦૨૨ નાં ચતુર્થ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ, જેમાં વંદનાબેન ડી. રૂપારેલ દ્વારા પ્રાર્થના બાદ, દુર્ગાબેન...
પર્યાવરણના રક્ષણ માટે પોરબંદર ના તબીબો ની અનેરી પહેલ:૫૦૦૦ વૃક્ષો નું કરશે જતન...
પોરબંદર
કોરોનાની બીજી લહેરમાં ઓકસીજનના અભાવે અનેક દર્દીઓ ના મોત થયા હતા ત્યારે પોરબંદર ખાતે ઈન્ડીયન મેડીકલ એસોશીએશન દ્વારા આગામી 2 વર્ષ માં ૫૦૦૦ વૃક્ષો...
પોરબંદરમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે
પોરબંદર
પોરબંદરમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે. તેથી વહેલી તકે માર્કશીટ મોકલી આપવા જણાવાયું છે.
પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર દ્વારા જણાવાયું છે...
પોરબંદર માં નવયુગ એલુમની એસોસીએશનના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઇ
પોરબંદર
પોરબંદરમાં નવયુગ એલુમની એસોસીએશનના હોદ્દેદારોની અગત્યની બેઠક યોજાઇ હતી.જેમાં સમારકામનું અવલોકન કર્યા બાદ અન્ય વિભાગના નવીનીકરણ માટે પણ ચર્ચા થઈ હતી.
પોરબંદર શહેરની જુની અને...
પોરબંદરમાં ૮૦૦ પશુઓને અપાઇ વેકસીન:૪૯ પશુઓ ને આઈસોલેટ કરાયા:8 ના મોત
પોરબંદર
પોરબંદર શહેરમાં માલિકીના અને રસ્તે રઝળતા પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ કાબુમાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં ૪૯ પશુઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.જયારે સાતના મોત થયા...