Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર ખાતે સાંસદ રામભાઈ મોકરિયા પરિવાર દ્વારા અબોટી બ્રહ્મ સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી શાંતિનાથ જિનાલયના જીર્ણોધ્ધાર માટે આરસ શીલાઓનું થશે પૂજન સ્થાપન

પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે જૈન મુનીઓ એ પગલા પાડતા તેમના દર્શનાર્થે મોટી સંખ્યા માં

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણદિનની ઉજવણી સંપન્ન

પોરબંદર આર્યસમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦ માં નિર્વાણદિનની ભવ્ય ઉજવણી થઇ હતી. અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર મહર્ષિ

આગળ વાંચો...

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં

આગળ વાંચો...

પોરબંદર માં સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા ની પુર્ણાહુતી અંતર્ગત શોભાયાત્રા,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે

સનાતન ધર્મ ની જાગૃતિ અર્થે દ્વારકા થી શરુ થયેલ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા નું પોરબંદર ખાતે સમાપન થશે અહી શોભાયાત્રા ,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે. સનાતન ધર્મ

આગળ વાંચો...

પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ ધમધમી

પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે, લોહાણા મહાજન અંતર્ગતની બાવીસ સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિ ખાતે શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના અંતિમ દિવસે કોકિલાબેન અંબાણીની ખાસ ઉપસ્થિતિ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ.

આગળ વાંચો...

પોરબંદર ના જીવદયા પ્રેમી મહારાણાએ દશેરા નિમિતે પશુબલી ની પરંપરા રદ કરી:જાણો આ ઐતિહાસિક ઘટના વિશે સંપૂર્ણ વિગત

પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની શ્રી હરિમંદિર ખાતે નવરાત્રી અનુષ્ઠાન સાથે સેવાયજ્ઞ ધમધમ્યા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે.

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન -૨૦૨૩ નો પ્રારંભ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિની પરંપરાના ગૌરવના ભાગરૂપે નવરાત્રી રાસોત્સવના પ્રથમ નોરતાના દિવસે માં જગદંબા તથા માં લીરબાઇ

આગળ વાંચો...

પોરબંદર માં વૃંદાવન રાસોત્સવ નો મહાનુભાવો ના હસ્તે રંગે ચંગે પ્રારંભ

શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે વૃંદાવન રાસોત્સવનું મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે